The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@dineshparmar.274298
4
2.8k
20.2k
કહેવાય છે કે " નામ માં શું રાખ્યું છે? " છતાય આ દુનિયા માં શા માટે બધાનું નામ રાખવા માં આવે છે? વળી લોકો એમ પણ કહે છે કે " જેનું નામ એનો નાશ "....મતલબ કે નામ નાશવંત છે. હવે નામ કમાવવા માટે લખતો નથી અને આ જીંદગી માં સાદગીથી જીવન જીવાય એટલું તો કમાવી લેવાય છે એટલે પૈસાની વાત નથી. તો હવે લખું તો કોના માટે ? એક મારા શોખ માટે ને બીજું તમારી મોજ માટે... ઓળખાણ હવે નથી આપતો કારણકે એ હજુ મળી નથી અને તેની શોધખોળ ચાલુ છે....આભાર...
உள்நுழைவைத் தொடரவும்
By Login you agree to Matrubharti "பயன்பாட்டு விதிமுறைகள் | மாட்ருபர்த்தி" and "தனியுரிமைக் கொள்கை"
சரிபார்ப்பு
பயன்பாட்டைப் பதிவிறக்குக
எங்கள் பயன்பாட்டைப் பதிவிறக்கவும்
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser