( આગળનાં ભાગોમાં આપણે જોયુ હતું કે, સમુદ્રની ઊંડાઈ સુધી રેતમહેલમાં પહોંચેલી ધરા ને હેત્શિવાએ સન્માન સાથે પોતાની સખી ...
અવનિલના ત્યાંથી નીકળી ગયા પછી, "આ બધું કોણ કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે?" એ જાણવા ...
"આ મૂર્તિ આમ પણ ખંડિત થઈ ગઈ છે. તો બદલાવવી પડશે. આ ખંડિત મૂર્તિ સ્થાપિત કરેલી તો ન રાખી ...
આ કબીલાના લોકોને એનાં પર શક ન જાય અને એની સાથે જવાની 'હા' પાડી દયે, એટલે જ એ બંનેએ ...
નિલક્રિષ્ના: "કાલે સાંજે આપણે છુટાં પડ્યાં પછી મેં મારી ઝુંપડીમાં બાબા આર્દપાસે પૃથ્વી વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એનાં આ ...
નિલક્રિષ્ના : "આ સેન્ટિનલ જાતીના લોકો પોતાની અસલામતીની બીકે આ ટાપુમાં વસવાટ કરતા હતાં.એ વિસ્તારનાં એટલા જ ભાગમાં પાંજરામાં ...
અવનિલ : "તારી આવી બધી વાતોથી એક વાત યાદ આવી રહી છે. જો તું ખરેખર સમુદ્રમાંથી આવી હોય તો ...
આસપાસની બધી જ જગ્યાઓમાં નિલક્રિષ્ના ફરી વળી હતી. આટલાં સમયમાં ના એને ભુખ લાગી કે ના થાકનો કોઈ અહેસાસ ...
નજીકનાં એક ઝાડ પર બેસીને નિલક્રિષ્ના પોતાની વાંસળી મૂખ પર લગાવી.નિલક્રિષ્નાનાં મૂખ પર મુરલી રાખતાં જ મધુર સૂર લહેરાવા ...
બાબા આર્દને નિલક્રિષ્નાને પૃથ્વી પરનું જરૂરી જ્ઞાન જલ્દીથી આપવાનું હતું.નિલક્રિષ્ના રેતમહેલમાં જમવા બેસતી હતી ત્યારે એનાં ભોજનની વ્યવસ્થા માટે ...