ગુજરાતી સાહિત્યજગતમાં કવિ, નિબંધકાર, સંશોધક, સંપાદક, વિવેચક અને વિશેષ તો વાર્તાકાર તરીકે નામના ધરાવનાર ડૉ. ભરત સોલંકીનું નામ હવે ...
અનુઆધુનિક યુગમાં વાર્તાકાર દશરથ પરમારનું નામ હવે અજાણ નથી. તેમની પાસેથી ‘પારખું,’ ‘બે ઇ-મેઇલ અને સરગવો’ અને વર્ષ ૨૦૨૩માં ...
કરુણામૂર્તિ ‘મા’ની વિવિધ છબી ઝીલતી ગઝલ- ‘મા’ તું હજી પણ સ્વપ્નમાં આવી મળે છે ...
અનુ-આધુનિક ગુજરાતી વાર્તા સાહિત્યસ્વરૂપમાં અનેક નવી કલમો પ્રગટી તેમાં શ્રી અમૃત પરમારનું નામ પણ ધ્યાનાકર્ષક ખરું. આધુનિક સાહિત્ય તરફથી ...
ગુજરાતી ટૂંકીવાર્તામાં સમયે-સમયે નૂતન સર્જકોના હાથે નૂતન આવિષ્કારો ઝીલાતા રહ્યા છે. ટૂંકીવાર્તા અનુ-આધુનિક સમયમાં અન્ય સાહિત્યસ્વરૂપોની તુલનાએ વધુ લોકપ્રિય ...
ઈ.સ. ૧૯૮૮માં પ્રકાશિત થયેલી નવલકથા ‘O Alquimista’ મૂળરૂપે પોર્ટુગીઝમાં લખાયેલી ‘પોલો કોએલો’ની છે. અંગ્રેજી ભાષામાં આ નવલકથા ‘The Alchemist’ ...
અનુ-આધુનિક ગુજરાતી સાહિત્યમાં ‘સુરેશ જોશી વાર્તા ફોરમ’માં ઘડાયેલા કેટલાંકવર્તાકારોમાં ડૉ. ભરત સોલંકીનું નામ નોંધપાત્ર છે. તેમણે તેમના પ્રથમ વાર્તાસંગ્રહ‘રૂપાંતર’(૨૦૧૩)થી ...
પ્રસ્તાવના: ગુજરાતી પદ્ય સાહિત્યમાં આજે જો સૌથી ...
લગ્નમંડપ ખીચોખીચ ભરાયેલો હતો. ચારેય બાજુથી લગ્નના ગીતો મોટે મોટેથી ગવાતા હતા. કોઈ કોઈની વાત પણ સાંભળી શકતું ન ...