Dada Bhagwan stories download free PDF

પાપ-પુણ્ય શું છે?

by DadaBhagwan
  • (0/5)
  • 646

સામાન્ય રીતે આપણે જીવનમાં દાન-ધર્મ કરીએ, તીર્થયાત્રામાં જઈએ, ધર્મસ્થાનકોએ જઈને દર્શન કરીએ, ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરીએ, શુભકાર્ય ...

શાશ્વત સુખનું શોધન!

by DadaBhagwan
  • 750

અનાદિ અને અનંત એવા આ સંસારમાં જીવમાત્ર નિરંતર સુખને શોધે છે. કીડીને સાકરના ટુકડામાં સુખ લાગે છે. ફૂદાને મીણબત્તીના ...

સંબંધ સાચા ગુરુ-શિષ્યનો!

by DadaBhagwan
  • (4.4/5)
  • 5.2k

ગુરુ-શિષ્યની પરંપરા તો વેદકાળથી ચાલી આવી છે અને આજેય એકડો-બગડો શીખવા શું ગુરુ કરવા નથી પડતા? એરપોર્ટ જવું હોય ...

ડિપ્રેશનમાંથી કેવી રીતે બહાર આવવું?

by DadaBhagwan
  • 3.8k

આજકાલ સંબંધોમાં તણાવ, નોકરીમાં અનિશ્ચિતતા, મોંઘવારી, બેકારી, વેપાર-ધંધાના નુકસાનો, આર્થિક-સામાજિક વિટંબણાઓના પરિણામે ટેન્શન, ચિંતા, ભય, હતાશા અને ડિપ્રેશન સર્જાય ...

શું તમને તમારા જીવનનો હેતુ ખબર છે?

by DadaBhagwan
  • 3k

આ પ્રશ્ન જુદા જુદા લોકોને પૂછીએ તો જુદો જુદો જવાબ મળશે. જેમ કે, કોઈના જીવનનો ધ્યેય પોતાને, પોતાના કુટુંબને, ...

આદર્શ માતા-પિતા કેવી રીતે બનવું?

by DadaBhagwan
  • 2.4k

સારા માતા-પિતા બનવા માટે માતા પિતાએ બાળકોને પ્રેમથી ઉછેરવા જોઈએ. પ્રેમ એટલે શું? બાળક સારું કરીને આવે તો મા-બાપને ...

ઈર્ષ્યા થવા પાછળના કારણ શું હોય છે?

by DadaBhagwan
  • 2.1k

ઈર્ષ્યાનું મુખ્ય કારણ:ઈર્ષ્યાનું મુખ્ય કારણ છે સ્પર્ધા. સ્પર્ધા એક એવી વસ્તુ છે જે કોઈને જીવનમાં ઊભી નહીં થઈ હોય ...

જીવનમાં નેગેટિવ રહેવુ કે પોઝિટિવ?

by DadaBhagwan
  • (0/5)
  • 8.4k

જેમ એક સિક્કાની બે બાજુ હોય છે, તેમ જીવનની દરેક પરિસ્થિતિને જોવાનો આપણો અભિગમ પણ બે પ્રકારે હોય છે. ...

શું જીવનમાં દરેક વસ્તુ પહેલેથી નિશ્વિત છે?

by DadaBhagwan
  • (0/5)
  • 7.5k

આ પ્રશ્નનો જવાબ હા અને ના બંનેમાં છે.જીવનમાં જે કંઈ પણ બને છે, જન્મથી મરતા સુધી એ બધું જ ...

ધ્યાન કરવા માટેની સરળ રીત કઈ?

by DadaBhagwan
  • 12.4k

મનુષ્ય શાંતિની પ્રાપ્તિ માટે, જીવનમાં વહેલા-મોડા પણ કંઈક ને કંઈક યોગ સાધના, શાસ્ત્રનું વાંચન, સત્સંગ, ભક્તિ કે ધાર્મિક ક્રિયાઓ ...